આ બ્લોગ તમને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માં મદદરૂપ થવા માટે બનાવમાં આવ્યો છે.

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Thursday, May 9, 2019

Somnath Temple


સોમનાથ મંદિર

⛳સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય  મંદિર .

⛳ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનુંએક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.

⛳સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

⛳મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

🏵 ઇતિહાસ 🏵

⛳સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.

⛳ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું.

⛳૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

⛳પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

⛳૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો.

👇👇👇

👆👆👆

⛳૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું.

⛳૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.

⛳૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબેફરીથી મંદિર તોડી પાડ્યું

પુન:નિર્માણ

⛳ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી.

⛳આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું.

⛳જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું.

👇👇👇

👆👆👆

⛳૧૯૫૧માં જ્યારે ભારતનાપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".

⛳શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

👇👇👇

👆👆👆

⛳ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

⛳છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

Share:

Wednesday, May 8, 2019

HSC Result 2019

Share:

Tuesday, May 7, 2019

Gujarati Grammar


Share:

Wednesday, May 1, 2019

Make V2


Share:

Tuesday, April 23, 2019

શ્રેણી

Share:

Wednesday, March 27, 2019

Maths formulas


Share:

Friday, February 8, 2019

Belif update

Share:

Result

Share:

Tuesday, February 5, 2019

LRD result


Share:

Tuesday, January 29, 2019

Gk questions 7

Share:

Sunday, January 27, 2019

Tatexampaper


Share:

Monday, January 21, 2019

General knowledge 4

Share:

General knowledge 3

🌺🦋 જાણવા જેવું 🦋🌺

➖➖➖➖➖➖➖➖
  🌎 મહાનુભાવોના ઉપનામ 🌎
➖➖➖➖➖➖➖➖

⭕ગાંધીજી⭕
 📌 રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

 ‎⭕ સરદાર વલ્લભભાઈ પટેલ⭕
 📌 સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

 ⭕ મોહંમદ બેગડો⭕
📌  ગુજરાતનો અકબર
 ‎
⭕ ડૉ. ચંદુલાલ દેસાઈ ⭕
📌  છોટે સરદાર

⭕ જમશેદજી તાતા⭕
📌 ભારતીય ઉદ્યોગ ના પિતામહ

⭕ વર્ગીસ કુરિયન⭕
 📌 શ્વેતક્રાંતિના જનક

⭕ ડૉ. હોમી ભાભા ⭕
📌 અણુશક્તિના પિતામહ

 ⭕ જામ રણજીતસિંહજી ⭕
📌 ક્રિકેટનો જાદુગર

⭕  પુષ્પાબહેન મહેતા ⭕
📌 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

 ‎ ⭕  ગણેશ વાસુદેવ માવળંકર ⭕
📌 ભારતની સંસદ ના પિતા

 ⭕  કુમારપાળ ⭕
📌 ગુજરાતનો અશોક

 ‎ ⭕  ગિજુભાઈ બધેકા ⭕
📌 બાળકોની મુછાળી મા

 ⭕  શ્રીમદ રાજચંદ્ર ⭕
📌 સાક્ષાત સરસ્વતી
 ‎
⭕  નરસિંહ મહેતા ⭕
📌 આદિ કવિ
 ‎
⭕  મીરાબાઈ ⭕
📌  દાસી જનમ જનમની
 ‎
⭕  અખો ⭕
📌 જ્ઞાન નો વડલો


⭕  નર્મદ ⭕
📌 નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

⭕  ઝવેરચંદ મેઘાણી ⭕
📌  રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
 ‎
⭕  પ્રેમાનંદ ⭕
📌  મહાકવિ

 ⭕  ઉમાશંકર જોશી ⭕
📌 વિશ્વશાંતિનો કવિ

 ⭕ પન્નાલાલ પટેલ ⭕
📌 સાહિત્યજગતનો ચમત્કાર

⭕  ન્હાનાલાલ ⭕
📌 કવિવર
 ‎
⭕  કલાપી ⭕
📌 સૂરતાની વાડીનો મીઠો મોરલો

⭕  ગોવર્ધનરામ ત્રિપાઠી ⭕
📌 પંડિતયુગના પુરોધા

⭕આનંદશંકર ધ્રુવ ⭕
📌 પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

 ⭕ ચુનીલાલ આશારામ ભગત⭕
📌 પૂજ્ય મોટા

⭕ રવિશંકર રાવળ ⭕
📌 કલાગુરુ

⭕ રવિશંકર મહારાજ ⭕
📌  કળિયુગના રૂષી, મૂકસેવક

⭕  નરસિંહરાવ દિવેટિયા ⭕
📌 સાહિત્ય દિવાકર

⭕  મોહનલાલ પંડ્યા ⭕
 📌 ડુંગળીચોર

 ⭕ ‎ ઈન્દુલાલ યાજ્ઞિક ⭕
 📌 અમીર શહેરના ગરીબ ફકીર

⭕  મોતીભાઈ અમીન ⭕
📌 ચરોતરનું મોતી
 ‎
⭕ રણજિતરામ વાવાભાઇ મહેતા ⭕
📌 ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
 ‎
⭕  હેમચંદ્રાચાર્ય ⭕
📌 કલિકાલ સર્વજ્ઞ

⭕  અખંડાનંદ ⭕
 📌 જ્ઞાનની પરબ
 ‎
⭕  કસ્તુરભાઈ લાલભાઈ ⭕
📌શીલભદ્ર ,શ્રેષ્ઠી
 ‎
 ⭕ પંડિત સુખલાલજી ⭕
📌 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

 
⭕ ફર્દુનજી મર્જબાન ⭕
📌 ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
 ‎
 ⭕  એલેકઝાન્ડર ફાર્બસ ⭕
📌  લોકાભિમુખ રાજપુરુષ

⭕ જમશેદજી જીજીભાઈ ⭕
📌   હિન્દના હાતિમતાઈ
📚💥📚💥📚💥📚💥📚💥📚💥
Share:

General knowledge 2

*💥સાહિત્યકારોની લાક્ષણિકતા અને ઉપનામ📚

*✍નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ

*✍મીરાં :* પ્રેમદીવાની,  જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}

*✍અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર

*✍પ્રેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ,
માણભટ્ટ

*✍શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર

*✍દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ,                      ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા એ કહેલ)

*✍નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક                              સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)

*✍દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક

*✍રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા

*✍ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ

*✍મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ

*✍નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ

*✍રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,
 મકરંદ*

*✍બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ

*✍આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

*✍રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*

*✍મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક

*✍સુરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર

*✍ન્હાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત

*✍બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા

*✍અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

*✍દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ

*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર
*✍પં. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર

*✍સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર

*✍ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી

*✍ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા

*✍ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક

*✍ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

*✍જ્યોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ

*✍ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર

*✍પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ  વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક

*✍રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ

*✍નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ

*✍નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ

*✍ચુનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક

*✍ચંદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક

*✍રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર

*✍રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)

*✍મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જ

*✍લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો  *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક

*✍ગુણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક

*✍પ્રહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’

*✍જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક

*✍સ્વામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ

*✍રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

*✍ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક  સર્જક

*✍રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રર્વતક
Share:

General knowledge 1

🔥:
*✈દેશ ના આંતરરાષ્ટ્રીય હવાઈમથક✈*

*🌻 ઈન્દિરા ગાંધી એરપોર્ટ 〰નવી દિલ્હી*

*🌻છત્રપતિ શિવાજી એરપોર્ટ 〰 મુંબઈ*

*🌻નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ 〰 કોલકાતા*

*🌻 અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ〰 ચેન્નાઇ*

*🌻બાબાસાહેબ  એરપોર્ટ 〰નાગપુર*

*🌻 સરદાર પટેલ એરપોર્ટ 〰 અમદાવાદ*

*🌻ગોપીનાથ બારડોલી એરપોર્ટ 〰 ગુવાહાટી*

*🌻ચૌધરી ચરણસિંહ એરપોર્ટ 〰લખનઉ*

*🌻ગુરૂ રામદાસજી એરપોર્ટ 〰અમૃતસર*

*🌻ત્રિવેન્દ્રમ  એરપોર્ટ 〰તિરૂવનંતપુરમ*

*🌻કાલીકટ એરપોર્ટ 〰કોઝીકોડ*

*🌻શેખ અલઆલમ એરપોર્ટ 〰શ્રીનગર*

*🌻 રાજીવગાંધી એરપોર્ટ 〰 હૈદરાબાદ*

*🌻વીર સાવરકર એરપોર્ટ 〰પોટૅ બ્લેર*

*🌻દાબોલિમ એરપોર્ટ〰ગોવા*

*🌻કૈમ્પેગોડા એરપોર્ટ〰 બેંગલુરુ*

*🌻દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ〰 ઈન્દોર*

*🌻લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ〰વારાણસી*
Share:

Sunday, January 20, 2019

Samay&antar

Share:

Monday, January 14, 2019

Wednesday, January 9, 2019

Result class 2

Share:

GK QUESTIONS 6


Share:

Friday, January 4, 2019

Wednesday, January 2, 2019

Gk questions 5

Share:

Latest Jobs

recent/hot-colored
Powered by Blogger.

Somnath Temple

સોમનાથ મંદિર ⛳સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય  મંદિર . ⛳ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનુંએક જ્યોતિર્લ...

Total Pageviews

Search This Blog

Blog Archive

TELEGRAM CHANNEL

JOIN TELEGRAM

Best Courses

3/Navy/col-right

Recent Posts

10/Results/post-list

Unordered List

3/New Job/post-list

Definition List

Pages

Theme Support